Blogger Widgets

Thursday, January 3, 2013

માતા-પિતાની છત્રછાયામાં


હયાત માતા-પિતાની છત્રછાયામાં,વહાલપનાં બે વેણ બોલીને નીરખીલેજો
હોઠ અડધા બીડાઇ ગયા પછીગંગાજળ મૂકીને શું કરશો
અંતરના આિશવૉદઆપનારનેસાચા હ્રદયથી એકપળ ભેટી લેજો
હયા તીનિ હ્હોય ત્યારે નતમસ્તકેછબીને નમન કરીને શું કરશો
કાળની થપાટવાગશેઅલિવદાએ થઇ જશેપ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી  ફ્રે
લાખ કરશો ઉપાયએ વાત્સલ્ય લહાવો નિહ્મળેપછીદી વાનખંડમાં તસ્વીર મૂકીનેશું કરશો
માત-િપતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળેઅડસઠ તીરથ એમનાં ચરણોમાંબીજાં તીરથના ફરશો
સ્નેહની ભરતી આવીને ચલી જશે પલમાં,પછી કીનારે છીપલા વીણીને શું કરશો
હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજોપાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખશો
પંચભૂતમાં ભળી ગયા પછી આદેહનાં અિસ્થને ગંગામાંપધરાવીને શું કરશો
સ્ર્વબનીને ઘડપણની લાકડી તમે બનજોહેતથી હાથ પકડીને ક્યારેક તીથૉમાં સાથે ફરજો
માતૃદેવોભવિપતૃદેવો ભવ સનાતન સત્ય છેપછી સમનામસત્છે બોલીને શુંકરશો
પૈસા ખચૅતાં સઘળુ મળશેમાતા-િપતા મળશે નિહ્ગયેલો સમય નિહ આવેલાખો કમાઇને શું કરશો
પ્રેમ હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નિહ્મળેપછી ઉછીનો પ્રેમ લઇનેઆંસુંસારીને શું કરશો
દિલિપ્કુમારશાહ

No comments:

Post a Comment

thank you