Blogger Widgets

Saturday, December 22, 2012

એ આશિકો…. રડતા તો હશે જ ને


મારા જેવા  તૂટેલા ખ્વાબો ક્યાંક,
ફરતા તો હશે  ને…..?
ખામોશ સંવેદનાને ભીના આંસુ,
ક્યાંક હસતા તો હશે  ને…..!
ચાલો પૂછી લઇએ થોડા સવાલો એમને,
ઇત્તફાકથી પણ કોઇક ઉત્તરો
મળતા તો હશે  ને…..?
મંઝીલ એક  છે ને રસ્તાઓ કેમ જુદા છે?
અલગ ફંટાતા રસ્તા ક્યાંક મળતા
તો હશે  ને…..!
મ્હોરૂ ઓઢીને શાથી હસાવે છે સૌને……?
જાહેરમાં હસતા ચેહરા કદીક રડતા
તો હશે  ને…..!
ભલેને ડૂબી ગઇ નાવ કિનારે આવીને,
પણ, મઝધારે  કોઇક
‘‘
દિવાના’’,
તરતા તો હશે  ને…..!
ગ્રહણ તો ચાંદ અને સૂરજ ને
 લાગે છે,ને તારલાઓ  આસમાનેથી,ખરતા તો હશે  ને…..!
છૂટી ગયો સંગાથ પણ શ્રઘ્ધા ક્યાં ખૂટી છે?સમા પાછળ પરવાના હંમેશ,જલતા તો રહેશે  ને……!
ખૂદના  આંસૂથી નાહકના ભિંજાઇયે છીએ,બાકી, સેંકડો ના સ્વપ્નો તૂટતા
તો હશે  ને…..!
સમયે ચાલ બદલી,ને દિલ જેઓ તોડી બેઠા,તન્હાઇ ની ઓથે,  ‘‘આશિકો’’ રડતા તો હશે  ને……!!!
-વિઠ્ઠલાણી પ્રવિણ સી



No comments:

Post a Comment

thank you