Blogger Widgets

Saturday, December 22, 2012

ગલાગલીયાથી હસવું આવે


ગલાગલીયાથી હસવું આવે હસવાથી કઈ કામ  થાય,
કોઈ કવિની કવિતા એવી ,  કવિતાથી કઈ કામ ના થાય.
કામ ઘણું છે કરવાનું , ને કવિ મનોરંજન કરતા જાય ,
કવિતા વાંચે ખુબ મ્હાલે , ગાઈ ગાઈને બહુ રાજી થાય,
સૌ કામ કરવાનું ભૂલી જાય , ને કામના ઢગલા થાતા જાય.
બંગલાદેશમાં હિંદુ બહેનો પર છડે ચોક લાજો લુંટાય
ને ભારતના કોઈ મંદિરોમાં મહાલક્ષ્મીની પૂજા થાય
 મહાલક્ષ્મીઓને ભૂલીને પુજાના શ્લોકો સંભળાય
ગલાગલીયાથી હસવું આવે હસવાથી કઈ કામ  થાય.
કવિઓને મારા છે વંદનખોટું તમે લડાડશો નહિ
સુતેલાઓને જગાડવાનું તમે કામ કર કરશો નહિ ?
કામ તો  છે તમારુંબીજાઓથી બહુ નાં થાય
કામ થાય ને આનંદ આવેઈશ્વર તેમાં રાજી થાય
સ્કંદ” કહું તમને હું સુણોટહુકા માટે મુક્યો ટહુકો
કાગવાણી લાવી શકું હા , કરશો કોઈ તેમાંથી ટહુકા ?
સુરેશ વ્યાસ

No comments:

Post a Comment

thank you